સણોસરા દાનેવ આશ્રમ ખાતે મોરારી બાપુની પધરામણી થતા તપસ્વી સંત નીરૂબાપુ સહિતનાએ આવકાર્યા - At This Time

સણોસરા દાનેવ આશ્રમ ખાતે મોરારી બાપુની પધરામણી થતા તપસ્વી સંત નીરૂબાપુ સહિતનાએ આવકાર્યા


સણોસરા ગામે લોકભારતી ખાતે રામકથાના આયોજન નિમિત્તે વિશ્વ વંદનીય ગુરુ મોરારીબાપુનું સણોસરા દાનેવ આશ્રમ ખાતે પાવન આગમન થયું અને તપસ્વી સંત નીરુબાપુના સાનિધ્યમાં તથા લઘુ મહંત પ્રવીણદાસ બાપુ તથા સણોસરા સરપંચ હીરાભાઈ સાંબડ,ગામના આગેવાનો વડીલો દ્વારા પૂજ્ય મોરારીબાપુને આવકારવામાં આવ્યા અને પૂજ્ય બાપુએ ગ્રામજનોને આશીર્વચન આપ્યા

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.