વડનગર થી કોઠા હડકીમાતાજી ની 52 ગજ ની ધ્વજા લ ઈ ને પગપાળા સંઘ નીકળ્યો - At This Time

વડનગર થી કોઠા હડકીમાતાજી ની 52 ગજ ની ધ્વજા લ ઈ ને પગપાળા સંઘ નીકળ્યો


વડનગર થી કોઠા હડકીમાતાજી ની 52 ગજ ની ધ્વજા લ ઈ ને પગપાળા સંઘ નીકળ્યો

વડનગર માં હડકીમાઈ 52 ગજની શોભાયાત્રા નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

વડનગર શહેર અને આજુબાજુના ગામના દેવીપુજક સમાજ રાવળ સમાજ ઠાકોર સમાજ સમાજના માણસો મળીને વડનગર થી કોઠા પગપાળા સંઘ નું સાતમા વર્ષમાં આયોજન કરી તારીખ 03 /05 /2024 ના રોજ શુક્રવારે વડનગર શહેરમાં હડકીમાઈ માની 52 ગજની શોભાયાત્રા નું આયોજન અને તારીખ 04/ 05/ 2024 ના શનિવારે સવારે વડનગર થી કોઠા તરફના માં હડકીમાઈ ના દર્શન કરવા સર્વ દેવીપુજક માણસો પ્રયાણ કરશે અને દર્શન કરી પાવન થશે કોઠા મુકામે રાત્રે પાંચ તારીખે ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે આ આયોજનમાં વડનગર શહેરમાં શું પ્રસિદ્ધ ગાયક કલાકાર શ્રી રોશન કુમાર અને કિરણ જાણું ટીનાભાઇ ઉદલપુર જશવંત માલોસણ અને મદરોપુર થી સુરેશકુમાર વાઘેલા તેમજ ખ્યાતનામ કલાકારો કોઠા મુકામે તેમના સુરની સુરાવલી રેલાવવા આવનાર છે તેમનો લાભ લેવા સર્વે માઇ ભક્તો ને નમ્ર વિનંતીછે અને વડનગર થી કોઠા વચ્ચે આવતા ઉતારા નો દાનવીરોએ આપેલા દાનથી ભોજનથી મોડી વિવિધ પ્રકારની સેવાઓનો લાભ આપેલ છે તેનો પણ લાભ લેવા સર્વે માઇ ભક્તોને આમંત્રણ છે જય શ્રી મહા હડકીમાઈ સૌનું કલ્યાણ કર્યું
ૐ ઐ હ્રીં કીલીમ્ હડકીમાઈ વિચ્ચૈય


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.