હિંમતનગર મહાવીરગર ચાર રસ્તા પંચદેવ મંદિર પાસે સ્માઈલ ફાઉન્ડેશન હિંમતનગર.. ટીમ દ્વારા પક્ષીઓને પાણી પીવા માટેના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/wybkcq8ndg5ebjzq/" left="-10"]

હિંમતનગર મહાવીરગર ચાર રસ્તા પંચદેવ મંદિર પાસે સ્માઈલ ફાઉન્ડેશન હિંમતનગર.. ટીમ દ્વારા પક્ષીઓને પાણી પીવા માટેના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું


હિંમતનગર મહાવીરગર ચાર રસ્તા પંચદેવ મંદિર પાસે સ્માઈલ ફાઉન્ડેશન હિંમતનગર.. ટીમ દ્વારા પક્ષીઓને પાણી પીવા માટેના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું

ન જેવા પૈસા ₹10 ખાલી લઈને વિતરણ કરવામાં આવ્યું

આ વિતરણ કાર્યક્રમમાં હિંમતનગર નલિક નગરપાલિકાના પ્રમુખશ્રી હાજર રહ્યા તેમના હસ્તે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું
આ પ્રસંગે સ્માઈલ ફાઉન્ડેશનના દરેક સભ્યો ઉત્સાહથી હાજર રહ્યા

સ્માઈલ ફાઉન્ડેશન દ્વારા દર રવિવારે સવારે જરૂરિયાત મંદ ને જગા ઉપર જઈને સ્વાદિષ્ટ સબ્જી રોટી મીઠાઈ ફુલાવ વગેરે જમાડવામાં આવે છે

તેમજ તહેવાર પ્રસંગે દિવાળીના હોય તો ફટાકડાને મીઠાઈ ગરીબ બાળકોને આપવામાં આવે છે
ઉતરાણ હોય તો પતંગ દોરી મીઠાઈ ગરીબ બાળકોને આપવામાં આવે છે
અન્ય સેવાઓની વાત કરીએ તો.

> દર રવિવારે જરૂરીયાતમંદ ને ભોજન.

=> વરસાદથી બચવા માટે જરૂરીયાતમંદ ને તાડપત્રી વિતરણ.

> ભારે ગરમીમાં બાળકો તેમજ વૃધ્ધ વ્યકતીઓ માટે ચંપલ વિતરણ

ઠંડીથી બચાવ તેમજ રાહત માટે ધાબળા વિતરણ.

→ જરૂરીયાતમંદ ને અનુરૂપ અન્ય સેવાઓ.

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]