વિસાવદર મા પૂજ્યજલારામબાપા નો પાટોત્સવ ઉજવવા મા આવ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/wu8sjwfzzrckzv8v/" left="-10"]

વિસાવદર મા પૂજ્યજલારામબાપા નો પાટોત્સવ ઉજવવા મા આવ્યો


વિસાવદર મા પૂજ્યજલારામબાપા નો પાટોત્સવ ઉજવવા મા આવ્ય

વિસાવદર ના ડાકબઁગલા સ્થિતઆવેલ જલારામ મન્દિરે બાપાનો પાટોઉસત્વ નું આયોજન થયેલ આજથી એકવર્ષ પૂર્વપૂજ્ય જલારામ મન્દિર મા પૂજ્ય જલારામ બાપા તેમજ રામચંદ્ર ભગવાનની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવેલહતી ત્યારે આજે બરાબર એકવર્ષ પૂર્ણથતા આજે વિસાવદર ના ડાકબઁગલા ખાતે બાપાને અન્નકોટ ધરવામાં આવેલ હતો ત્યાર બાદ પાટોઉત્સવ ઉજવવા મા આવ્યો હતો ત્યારે ઉત્સવ ના આગલા દિવસેજલારામ બાપાની તેમજ રામચંદ્ર જીની નગર યાત્રાનીકળી હતી ત્યાર બાદ તારીખ 26/01/2023ના રોજગણેશજીનું પૂજન તેમજ જલારામ બાપા તેમજ રામજી ભગવાન નો પાટોઉત્સવ હવન સાથેકરવામાં આવેલ હતો ત્યારે આ સમગ્ર ઉત્સવ ના યજમાન બેચરદાસ માધવજી કાનાબાર તેમજ નારણદાસ દુલભજી અભાણી પરિવાર ના મુખ્ય યજમાન પદે પાટોઉત્સવ યોજાયેલ હતો ત્યારે વિસાવદર ના રધુવંશી પરિવાર તેમજ ગ્રામજનોયે પણ પાટોઉત્સવ મા ભાગલઈને જલારામ બાપા તેમજ રામચંદ્ર જીહવનનો લાભલીધેલ હતો અને પ્રસાદ લીધેલ હતો આતકે પાટોઉત્સવ મા ભાગલેવા માટેબહારથી પણ રધુંવંશી પરિવાર ઉમટીપડ્યો હતો

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]