આદ્રોજા પરિવારનું વ્હાલુડીઓને રાજકોટમાં 23 તોલા સોનાનું દાન - At This Time

આદ્રોજા પરિવારનું વ્હાલુડીઓને રાજકોટમાં 23 તોલા સોનાનું દાન


રાજકોટમાં 18 ડિસેમ્બરના રોજ દીકરાનું ઘર દ્વારા દાતાઓના સહયોગથી વહાલુડીના વિવાહનું આયોજન કરાયું છે. દાતાઓ જ પાલક માતા-પિતા બન્યા છે. 18 બ્યુટીશયનને ફ્રીમાં દીકરીઓને તૈયાર કરવાની જવાબદારી લીધી છે. શિવલાલ આદ્રોજા પરિવારે 23 દીકરીઓને 1-1 તોલા સોનું આપવાનો નિર્ણય કર્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.