Atthistime News - News On Demand | Gujarat Top Breaking news

મોદીની ગેરન્ટી સામે કોંગ્રેસ પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિલોકોના મતનો સોદો કરીને પક્ષ પલટો નહીં કરે એની કોણ ગેરન્ટી આપશે

મોદીની ગેરન્ટી સામે કોંગ્રેસ પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની કોણ ગેરન્ટી આપશેભારતના લોકતંત્રની ચિંથરેહાલ ત્યારે જ જોવા મળી છે જ્યારે લોકોએ ચૂંટેલા

Read more

જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા વૃદ્ધાશ્રમમાં ગાદલા આપવામાં આવ્યા….

જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા વૃદ્ધાશ્રમમાં ગાદલા આપવામાં આવ્યા…. હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં આવેલા આચલ વૃદ્ધાશ્રમમાં જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા ગાદલા આપવામાં

Read more

હળવદના રાતાભેર ગામેથી સગીરાને ભગાડી જનાર આરોપીને પકડી પાડતી હળવદ પોલીસ

હળવદ તાલુકાના રાતાભેર ગામે ખેત શ્રમિક પરિવારની સગીર વયની દીકરીને ભગાડી જનાર આરોપીને હળવદ પોલીસ દ્વારા ગીરસોમનાથ જીલ્લાના હડમતીયા ગામની

Read more

દારૂડીયા પુત્રએ પહેલા માતાને મારી બાદમાં પત્નીને માથામાં લાદીનો કટકો ઝીંકી દીધો

ભગવતીપરા વિસ્તારમાં દારૂડીયા પુત્રએ પહેલા માતાને ગળુ પકડી માર મારી બાદમાં વચ્ચે પડેલ પત્નીને પણ માથાના ભાગે લાદીનો કટકો ઝીંકી

Read more

નેકસા કાર શો-રૂમના સેલ્સમેને ગ્રાહકો પાસેથી ડાઉનપેમેન્ટ મેળવી રૂ.5.37 લાખની ઉચાપત કરી

ગોંડલ રોડ રાજકમલ પેટ્રોલપંપની બાજુમાં આવેલ પરફેકટ રી-ટ્રેડર્સ નેકસા કાર શો-રૂમના સેલ્સમેને ગ્રાહકો પાસેથી ડાઉનપેમેન્ટ મેળવી શો-રૂમમાં જમાં ન કરાવી

Read more

મહારાષ્ટ્રનાં રાજ્યપાલ અને આચાર્ય લોકેશજી વચ્ચે રાષ્ટ્રનાં મહત્વનાં મુદ્દાઓ પર ચર્ચા

મહારાષ્ટ્રનાં રાજ્યપાલ અને આચાર્ય લોકેશજી વચ્ચે રાષ્ટ્રનાં મહત્વનાં મુદ્દાઓ પર ચર્ચા   આચાર્ય લોકેશજીએ વિશ્વમાં ભારત અને સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે

Read more

નવાગામમાં તિનપત્તીનો જુગાર રમતા પાંચ બાજીગરો ઝડપાયા

નવાગામમાં કેશુભાઇના બગીચા સામે જાહેરમાં તિનપતિનો જુગાર રમતા પાંચ શખ્સોને કુવાડવા રોડ પોલીસે પકડી રૂા. 31,300નો મુદામાલ કબ્જે કર્યો હતો.

Read more

વ્યાજખોરોનો ત્રાસ પોલીસ પરિવાર સુધી પણ પહોંચી ગયો

રાજકોટમાં હવે વ્યાજખોરોનો ત્રાસ પોલીસ પરિવાર સુધી પણ પહોંચી ગયો છે. વ્યાજંકવાદના વમણમાં પોલીસમેનના માતા – પિતાનો આપઘાત કરતા ચકચાર

Read more

સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સંચાલિત શ્વાન આશ્રમમાં ૧૦૦૦ બીમાર, ઘવાયેલા, અંધ, અપંગ પેરેલીસીસવાળા શ્વાનોને આશ્રય મળશે.  હાલમાં ૧૩૫ શ્વાનોને આશ્રય

સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સંચાલિત શ્વાન આશ્રમમાં ૧૦૦૦ બીમાર, ઘવાયેલા, અંધ, અપંગ પેરેલીસીસવાળા શ્વાનોને આશ્રય મળશે.  હાલમાં ૧૩૫ શ્વાનોને આશ્રય વિશ્વમાં સૌથી વફાદાર

Read more

વિવિધ વ્‍યવસાયિક મંજુરી માટે કોર્પોરેશનમાં વ્‍યવસાય વેરો ભરેલો હોવો ફરજિયાત

મ્‍યુનિ. કોર્પોરેશનની વ્‍યવસાય વેરા આવક વધારવા ખાસ કવાયત હાથ ધરવામાં આવી છે. કેમકે શહેરના દરેક ધંધાર્થીએ વિવિધ કામગીરી સબબ વ્‍યવસાય

Read more

હિંમતનગરમાં ભર બપોરે નિવૃત્ત પોલીસ દંપતિની કરપીણ હત્યા,લૂંટ વીથ મર્ડરની ઘટના, ઘૂંટાતું રહસ્ય.

લોકસભાની ચુંટણીને લઈને બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજાનાર છે ત્યારે જિલ્લાનું સમગ્ર પોલીસ તંત્ર તૈયારીઓમાં વ્યસ્ત છે ત્યારે મંગળવારે

Read more

જસદણના યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા જીતેશ અને હાર્દિકની શોધખોળ

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ જસદણ પાસે વિંછીયા રોડ ઉપર કારથી બાઇકને ટક્કર મારી જસદણના યુવાનની હત્‍યાનો પ્રયાસ કરનાર હિંગોળગઢના બે

Read more

ભાભર શહેરમાં કોંગ્રેસની મિટીંગ યોજાઇ…

ભાભર વાવ રોડ પર આવેલ માધવસીટી સોસાયટી ખાતે લોકસભા ઉમેદવાર ગેનીબેન ઠાકોરની આગેવાનીમાં રવિવારની રાત્રે મિટીંગ યોજાઇ હતી જેમાં ભાભર

Read more

કારના શો-રૂમમાંથી કર્મચારી દ્વારા રૂપિયા 5.37 લાખની છેતરપિંડી

એસેસરીઝ પેમેન્ટના આવેલા રૂપિયા કટકે-કટકે વાપરી નાખ્યા શહેરમાં ગોંડલ રોડ પર પરફેક્ટ રિટ્રેડર્સ પ્રાઇવેટ લિમિટેડ નામના નેકશાના નામના કારના શો-રૂમમાંથી

Read more

રાજકોટમાં બેના હાર્ટફેઇલ: કેદી-યુવકનું મોત

શહેરમાં હાર્ટએટેકથી વધુ બે વ્યક્તિના મૃત્યુ થયા હતા. દુષ્કર્મ કેસમાં રાજકોટ જેલમાં સજા ભોગવી રહેલા કેદીનું જેલમાં હાર્ટએટેકથી મૃત્યુ થયું

Read more

અટલ સરોવર શરૂ થાય તે પહેલાં માર્ગો પર ચાની કેબિનના દબાણ

લોકો ફરવા આવશે એટલે મફતની જગ્યામાં ધંધો કરવાની વૃત્તિ 15 દિવસથી અસામાજિક તત્ત્વો દબાણ કરવાની પેરવીમાં, તંત્રનું સતત પેટ્રોલિંગ રાજકોટ

Read more

શ્રી સિદ્ધેશ્વર મહાદેવજી ના સાનિધ્યમાં ઉનાળા ની ગરમીમાં શ્રી શક્તિ ગ્રૂપ દ્વારા જાહેર જનતા માટે નિ:શુલ્ક છાસ વિતરણ.

આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહદારીઓ માટે શ્રી શક્તિ ગ્રૂપ દ્વારા હવે ગરમી ના દિવસો સુધી દર રવિવારે નિ:શુલ્ક છાશ વિતરણ

Read more

સુરેન્દ્રનગર જિલ્લા ના થાનગઢ શહેર ના શ્રી રવિભાણ સંપ્રદાય શ્રી અક્કલ સાહેબ ની જગ્યા ના મહંત શ્રી કૃષ્ણવંદન મહારાજ ને આજ રોજ અમદાવાદ ખાતે શ્રી ૧૦૦૮ મહા મંડલેશ્વર ની પદવી આપવા માં આવી

તા:-૩૦/૦૪/૨૦૨૪ અમદાવાદ પાચાળ ભૂમિ થાનગઢની રવિભાણ સંપ્રદાયની એકમાત્ર દેહાણ ગાદી એટલે બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસ્વરૂપ સંતશ્રી અક્કલસાહેબ ની જગ્યા ના મહંત શ્રી

Read more

રાજા મહારાજા અફીણના નશામા પડ્યાં રહેતાં હોવાથી અંગ્રેજોનુ શાસન આવ્યુ : આપ નેતા

રાજા મહારાજા અફીણના નશામા પડ્યાં રહેતાં હોવાથી અંગ્રેજોનુ શાસન આવ્યુ : આપ નેતા બોટાદના ધારાસભ્ય અને હાલમાં ભાવનગર લોકસભા બેઠક

Read more

પ્રેસ મીડિયા .પ.પૂ.૧૦૦૮ મહા મંડલેશ્વર નિર્મળા બા નાં આશીર્વાર અને પૂ.ભયલુ બાપુની પ્રેરણાથી શ્રી વિહળ ઇન્ટર નેશનલ વિદ્યાપી-બોટાદ દ્વારા સમગ્ર જીલ્લાના વિદ્યાર્થીઓ માટે ઉદઘોષણા એક સફળતાની.! એ શીર્ષક અંતર્ગત ધોરણ 10 અને ૧૨ પછી શું.? તેનાં માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પારુલ યુનિવર્સિટીના ડેપ્યુટી રજીસ્ટ્રાર પવન દ્વિવેદી સાહેબ દ્વારા વિદ્યાર્થીને ધોરણ 10 અને ૧૨ પછી શું..? તેની ખુબ જ ઊંડાણ પૂર્વક માહિતી આપી હતી. કાર્યક્રમ ના અંતે શાળા દ્વારા શરબત અને દરેકને નાસ્તો આપવામાં આવ્યો હતો.તેમજ બહારથી આવેલા વક્તાઓનું પાળીયાદના ઠાકરનાં સંભારણા સમી સ્મૃતિ ભેટ આપીને સ્નામાનીત કરવામાં આવ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના ડાયરેક્ટર એસ.પી. સાહેબના માર્ગદર્શન હેઠળ થયું હતું . સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષકોની ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.શાળાના પ્રિન્સિપાલ વી.કે.મહેતાની અખબારી યાદી જણાવેલ.

પ્રેસ મીડિયા .પ.પૂ.૧૦૦૮ મહા મંડલેશ્વર નિર્મળા બા નાં આશીર્વાર અને પૂ.ભયલુ બાપુની પ્રેરણાથી શ્રી વિહળ ઇન્ટર નેશનલ વિદ્યાપી-બોટાદ દ્વારા સમગ્ર

Read more

સુરત.આશીર્વાદ.માનવ.મંદિર.ખાતે.શિવાલય.નો શિલાન્યાસ વિધિ યોજાયો

સુરત.ની સંસ્થા.આશીર્વાદ માનવ મંદિર કામરેજ સુરત માં શિવાલય નું શિલાન્યાસ ની વિધિ કરવામાં આવ્યો તમામ ટ્રસ્ટીઓ પૂજા માં બેસી ને

Read more

અમદાવાદ પશ્ચિમ લોકસભાના ઉમેદવાર દિનેશભાઈ મકવાણા દ્વારા જનસંપર્ક યાત્રા આયોજિત કરવામાં આવી હતી

ભાજપે અમદાવાદ પશ્ચિમ લોકસભા સીટ પરથી દિનેશ મકવાણાને ઉમેદવાર જાહેર કર્યા હતા.એ દરમિયાન ખાનપુર ભાજપ કાર્યાલયમાં દિવાળી જેવો માહોલ સર્જાયો

Read more