પ્રસિદ્ધ કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીજીની પુણ્યતિથિ નિમિત્તે તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ - At This Time

પ્રસિદ્ધ કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીજીની પુણ્યતિથિ નિમિત્તે તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ


પ્રસિદ્ધ કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીજીની પુણ્યતિથિ નિમિત્તે તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ....

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ,
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ-ઝવેરચંદ મેઘાણી...

જેમની કવિતાઓમાં એક શૌર્ય જન્મે એવા ગુજરાતી સાહિત્યના મહાન નવલકથાકાર, વાર્તાકાર અને પ્રસિદ્ધ કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીજીની પુણ્યતિથિ નિમિત્તે તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ...

રિપોર્ટર

અમીત પટેલ
9157370769


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.