કુંવરજીભાઈ બાવળીયા દ્વારા તા 22નૅ મંગળવારે જસદણ શહેરમાં બે કાર્યાલય ખુલ્લા મુકવામાં આવશે - At This Time

કુંવરજીભાઈ બાવળીયા દ્વારા તા 22નૅ મંગળવારે જસદણ શહેરમાં બે કાર્યાલય ખુલ્લા મુકવામાં આવશે


કુંવરજીભાઈ બાવળીયા દ્વારા તા 22નૅ મંગળવારે જસદણ શહેરમાં બે કાર્યાલય ખુલ્લા મુકવામાં આવશે

જસદણ વિછીયા ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળિયાના દ્વારા જસદણ શહૅરમા બે મધ્યસ્થ કાર્યાલય તારીખ 22 અને મંગળવારના રોજ સવારે ખુલ્લા મુકવામાછૅ જૅમા વિંછીયા રોડ ચંદ્રકાંત ટોકીઝ સામે સવારે 10 વાગ્યે આટકોટ રોડ જલારામ સોસાયટી ખાતે જસદણ પાલિકાના પૂર્વ પ્રમુખ ભરતભાઈ ઉનડકટ દેવળીયા વાળાના નિવાસ્થાન ખાતે સવારે 11વાગ્યૅ મુખ્ય કાર્યાલયને આપણા જ લોકલાડીલા ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયા દ્વારા ખુલ્લુ મુકવામાં આવશે આ ઉપરાંત બપોરનું ભોજન પણ સૌ સાથે લઈશું જેથી તમામ ભારતીય જનતા પાર્ટીના વિવિધ શ્રેણીના હોદ્દેદારો કાર્યકર્તાઓ તેમજ આગેવાનો શહૅરી જનૉનૅ ઉપસ્થિત રહેવા ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

રિપોર્ટ નરૅશ ચૉહલીયા જસદણ
મૉ 9662480148


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.