સુજાનગઢ નાં યુવકે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું મૃતક નાં ચક્ષુદાન કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/uvckbuuv863ok2g5/" left="-10"]

સુજાનગઢ નાં યુવકે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું મૃતક નાં ચક્ષુદાન કરવામાં આવ્યું


*સુજાનગઢ નાં યુવાને ફાંસો ખાઈ મોત વ્હાલું કર્યું*

મુળી તાલુકાનાં ગામોમાં મોટાપ્રમાણમાં આપઘાત નાં બનાવો રોજબરોજ બહાર આવી રહ્યા છે ત્યારે મુળી તાલુકાનાં સુજાનગઢ ગામે રહેતા જગદીશભાઇ રમેશભાઈ ચાવડા એ કોઈ અગ્મય કારણોસર સરલા નાં સીમ વિસ્તારમાં હનુમાનજી મંદિર પાસે લીબડા નાં ઝાડ ઉપર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી આ જાણ તેઓનાં કુટુંબમાં થતાં શોક નું મોજું ફરી વળ્યું હતું યુવક ની ઉંમર ૨૧ વર્ષ ની હોય અને એક નો એક પુત્ર હોય તેઓને મુળી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પી એમ.કરવામા આવેલ અને મૃતક નાં ચક્ષુદાન કરવામાં આવ્યું હતું

*રામકુભાઈ કરપડા મુળી*
9825547085


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]