વડનગર શ્રી સરસ્વતી વિદ્યામંદિર ખાતે વાર્ષિકોત્સવ ઉત્સવ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tybdztwrvppgw16s/" left="-10"]

વડનગર શ્રી સરસ્વતી વિદ્યામંદિર ખાતે વાર્ષિકોત્સવ ઉત્સવ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી


વડનગર શહેરના,
કમાલપુર માર્ગ પર આવેલી,
શ્રી સરસ્વતી વિદ્યામંદિર ખાતે, આજે કોઠારીયા ના કમા ભાઈ મહેમાન બન્યા હતા. સરસ્વતી વિદ્યા મંદિરમાં દર વર્ષે બાળકો માટે વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવે છે.
જેમાં આ વાર્ષિક ઉત્સવમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના લોકપ્રિય વ્યક્તિને બોલાવવામાં આવે છે.
જેના ભાગરૂપે આજે વડનગરના સરસ્વતી વિદ્યા મંદિર ખાતે ઉજવાઈ રહેલા વાર્ષિકોત્સવમાં મુખ્ય કલાકાર તરીકે રસિયો રૂપાળાથી ફેમસ અને કિર્તીદાન ગઢવીએ ખ્યાતનામ કરેલા કમા ભાઈને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. અને કમાભાઈના સમાચાર મળતા કમાભાઈ સાથે સેલ્ફી લેવા માટે સરસ્વતીના આંગણે લોકો ઉમટી પડ્યાં હતાં..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]