વિસાવદર ના રૂપલધામ રામપરા માં દેવી ભાગવત સપ્તાહ તેમજ નૂતન મન્દિર ની પ્રાણ પ્રતિષ્ઠા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tpkvq0xmzhlrqzhw/" left="-10"]

વિસાવદર ના રૂપલધામ રામપરા માં દેવી ભાગવત સપ્તાહ તેમજ નૂતન મન્દિર ની પ્રાણ પ્રતિષ્ઠા


વિસાવદર ના રૂપલધામ રામપરા માં દેવી ભાગવત સપ્તાહ તેમજ નૂતન મન્દિર ની પ્રાણ પ્રતિષ્ઠાવિસાવદર તાલુકા ના રામપરાગામે આઈ રૂપલમાં નું ભવ્ય ધામઆવેલ છે ત્યાં તારીખ 9/04/2024થી તારીખ 17/04/2024સુધી શ્રીકનકેસ્વરી દેવીજી ની ભાગવતકથા તેમજ નવદુર્ગા શક્તિતીર્થ ની પ્રાણપ્રતિષ્ઠા તેમજ સોનલ વિદ્યાભવન નો મઁગલ પ્રારંભ થવા જયરહ્યો છે ત્યારે રૂપલધામ ચેરિટેબલ ટ્રસ્ટ વતીતમામ લોકોને પધારવા નું મીડિયા ના માધ્યમ થી આમન્ત્રણ આપવામાં આવેછે તેવું શાસ્ત્રી જસમીન જાની દ્વારા મીડિયા ને જણાવેલ છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]