ખેડબ્રહ્મા ના અંબિકા માતાજી મંદિર માં ભક્તો નું ઘોડા પૂર તારીખ 13/7/22 ને બુધવારે અષાઢ સુદ પૂનમ ના દિવસે - At This Time

ખેડબ્રહ્મા ના અંબિકા માતાજી મંદિર માં ભક્તો નું ઘોડા પૂર તારીખ 13/7/22 ને બુધવારે અષાઢ સુદ પૂનમ ના દિવસે


ખેડબ્રહ્મા ના અંબિકા માતાજી મંદિર માં ભક્તો નું ઘોડા પૂર
તારીખ 13/7/22 ને બુધવારે અષાઢ સુદ પૂનમ ના દિવસે માઈ ભક્તો જગત જનની મા અંબાના દર્શન કરવા માટે ખેડબ્રહ્મા ખાતે આવેલા અંબિકા માતાજી ના મંદિરે ઉમટી પડ્યા હતા આજે વિશેષ કરીને ગુરુપૂર્ણિમા નો પવિત્ર દિવસ અને મા અંબા માતાના પૂર્ણિમાના દિવસે શ્રદ્ધાળુઓ માતાજી ના આશીર્વાદ પ્રાપ્ત કરવા આવે છે. વરસાદી માહોલ હોવા છતાં પણ ભક્તો દર્શનાર્થે આવે છે જેમાં મંદિર ના વ્યવસ્થાપક સદસ્યો દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર અમિત જોશી ઈડર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.