ધ્રાંગધ્રા શહેરમા ભાજપ લઘુમતિ મોરચાના હોદ્દેદારનુ મહામંત્રી પદેથી રાજીનામુ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tk0jzppueuxsstpr/" left="-10"]

ધ્રાંગધ્રા શહેરમા ભાજપ લઘુમતિ મોરચાના હોદ્દેદારનુ મહામંત્રી પદેથી રાજીનામુ.


ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા બેઠક પર આ વખતે ત્રિપાંખિયો જંગ જામે તેવામાં આપ અને ભાજપ પાટીદાર જ્યારે કોગ્રેસે ઠાકોર સમાજના ઉમેદવારને ચુંટણી જંગમાં ઉતાયાઁ છે આ તરફ ભાજપે ઉમેદવાર તરીકે ઉધોગપતિ પ્રકાશભાઇ વરમોરાને જાહેર કરતા કોગ્રેસ કરતા જ સંગઠનમા આંતરીક નારાજગી સામે આવી હતી તેવામાં વળી કોગ્રેસે આ બેઠક પરથી છત્રસિંહ ઉફેઁ પપ્પુભાઇ ઠાકોરને મેદાને ઉતારતાની સાથે જ ભાજપ યુવા મોરચાના બે હોદ્દેદારોએ રાજીનામુ ધરી દીધુ હતુ ત્યારે ફરીથી ધ્રાંગધ્રા શહેર ભાજપ લઘુમતિ મોરચાના મહામંત્રી એઝાઝભાઇ કુરેશી દ્વારા પોતાના પદ પર અને ભાજપ માથી રાજીનામુ ધરી દેતા ભાજપે ઉમેદવાર જાહેર કયાઁ બાદ આ ત્રીજો ઝટકો મળ્યો હતો. આ તરફ એઝાઝભાઇ કુરેશી દ્વારા અંગત કારણોસર રાજીનામુ આપ્યુ હોવાનુ જણાવ્યુ હતુ. (અહેવાલ/તસ્વીર:-સન્ની વાઘેલા,ધ્રાંગધ્રા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]