રામનાથ મહાદેવ મંદિરના જીર્ણોધ્ધારથી આજીનો થશે ઉદ્ધાર, રૂ.17 કરોડ મળ્યા : રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ 3 વર્ષમાં સાકાર થશે - At This Time

રામનાથ મહાદેવ મંદિરના જીર્ણોધ્ધારથી આજીનો થશે ઉદ્ધાર, રૂ.17 કરોડ મળ્યા : રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ 3 વર્ષમાં સાકાર થશે


એજન્સી સાથે બેઠક કરીને પ્રથમ કામના ટેન્ડર બે મહિનામાં પ્રસિદ્ધ કરાશે તેવો તંત્રનો દાવો

સૌથી પહેલા મંદિર રીડેવલપમેન્ટ અને રસ્તાનું કામ ચાલુ કરી દેવાશે અને પછી એક કિ.મી. નદીનો વિસ્તાર આવરી લેવાશે

રાજકોટ શહેર માટે આસ્થાના કેન્દ્રસમા રામનાથ મહાદેવ મંદિરના જીર્ણોધ્ધાર અને દાયકાઓથી પેન્ડિંગ એવા રિવરફ્રન્ટના કામ માટે ગ્રાન્ટની મંજૂરી મળી ગઈ છે અને તે પૈકી પહેલી 10 ટકા રકમ મનપાને મળી ગઈ છે. હવે આગામી સમયમાં ટેન્ડરની પ્રક્રિયામાં બે મહિના થશે તેવો તંત્રે દાવો કર્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.