મેંદરડા નાં કેનેડીપુર માં આવેલ રામજી મંદિર નાં લાભાર્થે રામા મંડળ નું ભવ્ય આયોજન તા‌૧૧/૫ ના રાત્રે રામજીભાઈ બુસા પરિવાર દ્વારા કરવામાં આવેલ - At This Time

મેંદરડા નાં કેનેડીપુર માં આવેલ રામજી મંદિર નાં લાભાર્થે રામા મંડળ નું ભવ્ય આયોજન તા‌૧૧/૫ ના રાત્રે રામજીભાઈ બુસા પરિવાર દ્વારા કરવામાં આવેલ


મેંદરડા ના કેનેડીપુરમાં આવેલ રામજી મંદિરના લાભાર્થે રામામંડળ નું આયોજન કરવામાં આવેલ
કેનેડીપુરના રામજીભાઈ ભગવાનભાઈ બુસા અને નિતેશભાઇ રામજીભાઈ બુસા પરિવાર દ્વારા રામજી મંદિરના લાભાર્થી પીરવડનું પ્રખ્યાત જય બજરંગ રામામંડળ નું આયોજન તા.૧૧/૦૫/૨૦૨૪ ના રોજ યોજવામાં આવેલ હોય જેમાં શ્રી રામદેવપીર ના જીવન ચરિત્ર નું આખ્યાન સંગીતમય શૈલીમાં ભજવસે જેમાં વિવિધ ધાર્મિક પ્રસંગો યોજવામાં આવશે જેનુ સ્થળ નાની ખોડીયાર જીઇબી પાસે નતાડીયા રોડ ખાતે યોજવામાં આવશે ત્યારે રામજીભાઈ બુસા પરિવાર આયોજિત રામામંડળ માં સંતો મહંતો રાજકીય બિન રાજકીય સહિતના ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહવા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે, જ્યારે સાંજે સાત કલાકે રામદેવજી મહારાજની પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવેલ છે
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.