દ્વારકા શારદા અને બદ્રી પીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીનું દુઃખદ અવસાન - At This Time

દ્વારકા શારદા અને બદ્રી પીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીનું દુઃખદ અવસાન


દ્વારકા શારદા અને બદ્રી પીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીનું દુઃખદ અવસાન...

દ્વારકા શારદા અને બદ્રી પીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીનું દુઃખદ અવસાન એ સનાતન ધર્મ અને આધ્યાત્મિક જગત માટે અપૂર્ણીય ક્ષતિ છે...

ઊંડા દુઃખની લાગણી સાથે ભાવસભર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું...

ભગવાન દ્વારકાધીશ પુણ્યશાળી દિવ્ય આત્માને શાશ્વત શાંતિ અને મોક્ષ અર્પે દુઃખના આ સમયમાં તેમના અનુયાયીઓ પ્રત્યે મારી સંવેદના...

ॐ શાંતિ...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.