લીલીયા મોટા ખાતે વાલ્મિકી સમાજ ની મિટિંગ મળી જેમાં સમાજ ના હોદેદારો ની વરણી કરવા માં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/heilsmmrk9dxsrjk/" left="-10"]

લીલીયા મોટા ખાતે વાલ્મિકી સમાજ ની મિટિંગ મળી જેમાં સમાજ ના હોદેદારો ની વરણી કરવા માં આવી


લીલીયા મોટા ખાતે વાલ્મિકી સમાજ ની મિટિંગ મળી
મિટિંગ માં સમાજ ના હોદેદારો ની નિમણુંક કરવામાં આવેલ જેમાં પ્રમુખ તરીકે રીટાયર પોલીસ મૅન એવા સુરેશભાઈ ગળીયેલ ની નિમણુંક કરવા માં આવી જ્યારે ઉપ પ્રમુખ તરીકે અનિલ વાળા(અકી) ની નિમણુંક કરવામાં આવી મંત્રી તરીકે સચિન વાળા ની નિમણુંક કરવા માં આવેલ ત્યારે નવનિયુક્ત શિક્ષિત પ્રમુખ દ્વારા બાળકો ને શિક્ષણ સમાજ માં જાગૃતતા કુરિવાજો દૂર કરવા સમાજ ના અંદરો અંદર ના જગડાઓ નું શાંતિપૂર્ણ સમાધાન કરવું સમાજ ને સરકાર તરફ થી મળતી માહિતી થી સમાજ ના લોકો ને માહિતગાર કરવા લગ્ન પ્રસંગો માં બિન જરીરી ખર્ચા ઓ પર નિયંત્રણ સમાજ ના દીકરા દીકરી ના છુટા છેડા થતા અટકાવવા ના પ્રયત્નો કરવા સમાજ ના વ્યક્તિ ને આકસ્મિક ઘટના સમયે યોગ્ય ન્યાય મળે તેવા પ્રયત્નો કરવા સમાજ માં મૃત્યુ પામેલને ગ્રામ્ય લેવલે અગ્નિસંસ્કાર ની પ્રથા લાવવા ના પ્રયત્નો કરવા આવી અનેક બાબતો પર પ્રમુખ સ્થાને થી સમાજ હિત ની વાતો થઈ હોય ત્યારે લીલીયા ના વાલ્મિકી સમાજ ને નવનિયુક્ત શિક્ષિત અને બિન વિવાદિત પ્રમુખ સુરેશભાઈ પર ઘણી અપેક્ષા ઓ હોય ત્યારે સુરેશભાઇ એમના પર ખરા ઉતરે તેવી સમાજ ને અપેક્ષા આ તકે ગારીયાધાર વાલ્મિકી સમાજ ના પ્રમુખ જ્યંતી ભાઈ નેયા ઢસા વાલ્મિકી સમાજના પ્રમુખ અને એડવોકેટ સઁજય ભાઈ પરમાર વિશેષ ઉપસ્થિત રહેલ

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]