કોંગ્રેસ દ્વારા દીનદયાળ ચોક ખાતે રાક્ષસ રૂપી પૂતળું બનાવી દહન કરાયું - At This Time

કોંગ્રેસ દ્વારા દીનદયાળ ચોક ખાતે રાક્ષસ રૂપી પૂતળું બનાવી દહન કરાયું


કોંગ્રેસ દ્વારા દીનદયાળ ચોક ખાતે રાક્ષસ રૂપી પૂતળું બનાવી દહન કરાયું

વિજયા દશમીના દિવસે કોંગ્રેસ પક્ષના કાર્યકરો દ્વારા રાવણ નાં પૂતળા નું દહન કરવામાં આવ્યું બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રમેશ મેર તેમજ બોટાદ શહેર કોંગ્રેસ પ્રમુખની હાજરીમાં કોંગ્રેસ સમિતિના કાર્યકરો તેમજ આગેવાનો દ્વારા બોટાદ શહેરના દિન દયાલ ચોક ખાતે એકત્રિત થઈ મોંઘવારીના રાક્ષસ સમાન પૂતળું બનાવી પૂતળાનું દહન કરવામાં આવ્યું. કોંગ્રેસ દ્વારા પૂતળા નાં દહન સાથે મોંઘવારી જ્યારે વધતી જતી હોઈ છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા વિરોધ કરવામાં આવ્યો જયારે પૂતળા ને સળગાવવામાં આવ્યું ત્યારે તેને ઠારવા માટે પોલીસ ઘટના સ્થળે પહોંચી

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.