અમર શહિદ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને શહિદ દિવસ પર કોટિ કોટિ વંદન - At This Time

અમર શહિદ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને શહિદ દિવસ પર કોટિ કોટિ વંદન


અમર શહિદ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને શહિદ દિવસ પર કોટિ કોટિ વંદન...

મહાન ક્રાંતિકારી અને દેશની આઝાદી માટે પ્રાણ ન્યોછાવર કરનાર અમર શહિદ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને શહિદ દિવસ પર કોટિ કોટિ વંદન...

૨૩મી માચઁ એટલે ક્રાંતિકારી વીર ભગતસિંહ,સુખદેવ અને રાજગુરુનો “શહિદ દિવસ”
અંગ્રેજોએ ૧૯૩૧માં આજના દિવસે આ ત્રણ ભારતના સ્વતંત્ર્ય સંગ્રામી સપૂતોને ફાંસી આપી હતી...

ક્રાંતિકારોની યાદમાં ભારતના નાગરિકો સંસ્થાઓ અને સરકાર વીરાંજલી સ્વરુપે શ્રધ્ધાંજલી આપી તેમની વીરતાને ક્યારેય નહી ભૂલે...

રિપોર્ટર

અમીત પટેલ 9157370769


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.