સ્વ.બાઘાભાઈ પથાભાઇ મોરીનાં આત્મકલ્યાણાર્થે બરવાળા ખાતે આંખના રોગોની તપાસણી તેમજ મોતિયાના મફત ઓપરેશન કેમ્પ યોજાશે બરવાળા મુકામે જૈન સમાજ સંચાલિત શ્રી સદ્સેવા ટ્રસ્ટ બરવાળા તથા શંકર આઈ હોસ્પીટલ – મોગર આણંદ દ્વારા આયોજીત સ્વ.બાઘાભાઈ પથાભાઇ મોરીનાં આત્મકલ્યાણાર્થે તા.૦૧/૦૭/૨૦૨૨ ને શુક્રવારનાં રોજ સવારનાં શ્રી સ્થાનકવાસી જૈન સંઘની વાડી,શાક માર્કેટ પાસે બરવાળા ખાતે આંખનાં રોગોની તપાસણી તથા મોતિયાના મફત ઓપરેશન માટે તપાસણીનો કેમ્પ યોજાશે. - At This Time

સ્વ.બાઘાભાઈ પથાભાઇ મોરીનાં આત્મકલ્યાણાર્થે બરવાળા ખાતે આંખના રોગોની તપાસણી તેમજ મોતિયાના મફત ઓપરેશન કેમ્પ યોજાશે બરવાળા મુકામે જૈન સમાજ સંચાલિત શ્રી સદ્સેવા ટ્રસ્ટ બરવાળા તથા શંકર આઈ હોસ્પીટલ – મોગર આણંદ દ્વારા આયોજીત સ્વ.બાઘાભાઈ પથાભાઇ મોરીનાં આત્મકલ્યાણાર્થે તા.૦૧/૦૭/૨૦૨૨ ને શુક્રવારનાં રોજ સવારનાં શ્રી સ્થાનકવાસી જૈન સંઘની વાડી,શાક માર્કેટ પાસે બરવાળા ખાતે આંખનાં રોગોની તપાસણી તથા મોતિયાના મફત ઓપરેશન માટે તપાસણીનો કેમ્પ યોજાશે.


બરવાળા મુકામે જૈન સમાજ સંચાલિત શ્રી સદ્સેવા ટ્રસ્ટ બરવાળા તથા શંકર આઈ હોસ્પીટલ – મોગર આણંદ દ્વારા આયોજીત સ્વ.બાઘાભાઈ પથાભાઇ મોરીનાં આત્મકલ્યાણાર્થે તા.૦૧/૦૭/૨૦૨૨ ને શુક્રવારનાં રોજ સવારનાં શ્રી સ્થાનકવાસી જૈન સંઘની વાડી,શાક માર્કેટ પાસે બરવાળા ખાતે આંખનાં રોગોની તપાસણી તથા મોતિયાના મફત ઓપરેશન માટે તપાસણીનો કેમ્પ યોજાશે.

બરવાળા તાલુકા તેમજ આજુબાજુનાં ગામોની જાહેર જનતાનાં લાભાર્થે સ્વ.બાઘાભાઈ પથાભાઇ મોરી તથા શંકર આઈ હોસ્પીટલ – મોગર આણંદ તેમજ જૈન સમાજ સંચાલિત શ્રી સદ્સેવા ટ્રસ્ટ બરવાળા તરફથી મફત આંખના રોગોની તપાસણી કરી આપવામાં આવશે તેમજ મોતિયાના ઓપરેશન માટેના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.જરૂરિયાત મંદ લોકોએ આ કેમ્પમાં લાભ લેવા અપીલ કરવામાં કરવામાં આવેલ છે. જે દર્દીઓને મોતિયાનું ઓપરેશન કરાવવાનું હોય તેઓને શંકરા આઈ હોસ્પિટલની ડોક્ટરની ટીમ જે દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે પસંદ કરશે તેઓને હોસ્પીટલનાં વાહન દ્વારા આણંદ ખાતે લઈ જવામાં આવશે ઓપરેશન થઇ ગયા બાદ બરવાળા પરત ઉતારી દેવામાં આવશે.દર્દીઓને હોસ્પીટલમાં આવવા-જવાનું-રહેવા-જમવાનું અને લેન્સ તથા ચિકિત્સા મફતમાં થશે.દર્દીઓએ રાત્રી રોકાણની તૈયારી સાથે આવવાનું રહેશે.ઓપરેશન વાળા દર્દીએ આધારકાર્ડની ઝેરોક્ષ સાથે રાખવી તેમજ મોતિયાના ઓપરેશન સિવાયનાં કોઈપણ બીજા ઓપરેશન માટે મા-કાર્ડ(ઓરીજનલ) સાથે લાવવાનું રહેશે તેમજ આ કેમ્પ અન્વયે જરૂરિયાત મંદ લોકોને આંખના નંબર પણ ચેક કરી ચશ્માં પણ મફતમાં આપવામાં આવશે આ કેમ્પ વિશે વધુ વિગત માટે જીજ્ઞેશભાઈ ભંભા મો.૯૯૭૯૫૯૮૧૯૮ ઉપર સંપર્ક કરવા જાહેર જનતાને જણાવવામાં આવેલ છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.