પાળીયાદના વતન પ્રેમી દ્વારા રૂપિયા એક લાખનું પાળીયાદ મહાજન પાંજરાપોળમાં દાન - At This Time

પાળીયાદના વતન પ્રેમી દ્વારા રૂપિયા એક લાખનું પાળીયાદ મહાજન પાંજરાપોળમાં દાન


પાળીયાદના વતન પ્રેમી દ્વારા રૂપિયા એક લાખનું પાળીયાદ મહાજન પાંજરાપોળમાં દાન

પંચાળની પવિત્ર ભૂમિ પાળીયાદ ધામ એટલે વિસામણબાપુ નુંપ્રગટ પીરાણું
એવી પાવન ભૂમિમાં જનમેલ ખીમજીભાઈ માંડણકાં એ ગુરુદેવ નવીનચંદ્રજી મહારાજ સાહેબને વચન આપ્યું હતું કે હું કંઈક સમય આવે દાન કરીશ વતન પ્રેમી ખીમજીભાઈ કાનજીભાઈ માંડણકા ઉંમર 89 વર્ષ પાળીયાદ પાંજરાપોળ પશુઓના ઘાસચારામાં રૂ/1.00101/ (એક લાખ એકસો એક પુરા) પાળીયાદ મહાજન પાંજરાપોળ માં અબોલ પશુઓના ઘાસચારામાં દાન આજરોજ આપેલ છે સંસ્થા તરફ થી નાગરભાઈ ગામી, કનુભાઈ ધાધલ, ભાવેશભાઈ બારભાયા હાજર રહેલ અને હૃદય પૂર્વક આભાર માની પાળીયાદ નું ગૌરવ એવા ખીમજીભાઈ ને સૌ કોઈ આવા જીવદયા ના કાર્ય કરવા બદલ અભિનંદન પાઠવી રહ્યા છે

Report, Nikunj Chauhan
7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.