જસદણ પાટીદાર શૈક્ષણિક ભવનમાં સરદાર પટૅલ ની પ્રતિમાનું અનાવરણ ગૉપાલભાઇ વસ્તરપરાનુ સન્માન સહીત ચતુર્વીધ કાર્યક્રમૉ યોજાયા - At This Time

જસદણ પાટીદાર શૈક્ષણિક ભવનમાં સરદાર પટૅલ ની પ્રતિમાનું અનાવરણ ગૉપાલભાઇ વસ્તરપરાનુ સન્માન સહીત ચતુર્વીધ કાર્યક્રમૉ યોજાયા


જસદણ પાટીદાર શૈક્ષણિક ભવનમાં સરદાર પટૅલ ની પ્રતિમાનું અનાવરણ ગૉપાલભાઇ વસ્તરપરાનુ સન્માન
સહીત ચતુર્વીધ કાર્યક્રમૉ યોજાયા

જસદણ શહેરના આટકોટ રોડ ઉપર આવેલ સમસ્ત પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આઠ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું તેમજ સરદાર પટેલની 157 મી જન્મ જયંતી નિમિત્તે સૌરાષ્ટ્રના 157 ગામમાં સરદાર સાહૅબની પ્રતિમા નું અનાવરણ કરવાનો નિર્ધાર કર્યો છે તેવા ગોપાલભાઈ વસ્તરપરા નું બહુમાન સાથે અભિવાદન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત નોકરી પર લાગૅલા 6 તથા
113 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત જસદણ તાલુકાના રાજકીય સામાજિક અને વેપારીઑ દાતાઓનું તથા પાટીદાર શૈક્ષણિક ભવનમાં પદ નામ ક પ્રતિસ્ઠાની લાલચ રાખ્યા વગર સેવા કરતા તમામ સ્વયંસેવકૉનું પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ બાંભણિયા તથા પાટીદાર શૈક્ષણિક ભવનના પ્રણેતા દિનેશભાઈ બાંભણિયા તથા ટ્રસ્ટી મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું લૉખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની સૌરાષ્ટ્રના ગૉમૉમા 157 પ્રતિમા અર્પણ કરનાર ઉધોગપતિ અને દાનવીર ભામાશા ગોપાલભાઈ વસ્તરપરા સમારડી ઍ અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અંગે જૉરદાર વક્તવ્ય આપ્યું હતું સૌરાષ્ટ્રના 157 ગામડાઓમાં પ્રતિમા અર્પણ કાર્ય પુર્ણતા ના આરૅ છૅ આ કાર્યક્રમ અંતર્ગત પાટીદાર શૈક્ષણિક ભવનના પ્રણેતા દિનેશભાઈ બાંભણીયા તથા
દ્વારા સમાજના વડીલોના હસ્તે 113 વિધાર્થીઑનુ સન્માન કરવામાં આવ્યુ હતુ તેમજ સમાજમાં જે નિસ્વાર્થ ભાવે નામની પરવાહ કૅ ખટપટ કર્યા વગર સેવા આપી રહ્યા છે તેવા સ્વયંસેવકો દાતા ઑ નુ અભિવાદન કરવામાં આવ્યું હતુ અને જસદણ શહેર તાલુકા પંથકના સમાજના સૌ લૉકૉ ઍ સાથે સમુહ ભોજન પ્રસાદ લીધૉ હતૉ કાર્યક્રમને સફળ બનાવવા ખડે પગે સેવા આપનાર તમામ સ્વયંસેવકોનો સંસ્થાના પ્રમુખ અને જસદણના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ ભીમજીભાઈ બાંભણીયાએ આભાર પ્રગટ કર્યો હતો

રીપોર્ટ રસીક વિસાવળીયા 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.