મોરબીમાં જે ઝૂલતો પુલ તૂટ્યો તેમાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ - At This Time

મોરબીમાં જે ઝૂલતો પુલ તૂટ્યો તેમાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ


મોરબીમાં જે ઝૂલતો પુલ તૂટ્યો તેમાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા કાલે બનેલા મોરબીમાં જે ઝૂલતો પુલ તૂટ્યો તેમાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે જસદણ મુકામે સરદાર ચોકમાં કેન્ડલ માર્ચ યોજી મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમ જ તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવી આ તકે જસદણ વિધાનસભાની ટીમ દ્વારા આ કાર્યક્રમમાં હાજરી આપી અને શ્રદ્ધાંજલિ અને મૌન વ્રત ધારણ કરી શ્રદ્ધાંજલિ આપી.

રીપોર્ટ રસીક વિસાવળીયા 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.