દુઃખદ અવસાન : સ્વ. જગદીશભાઈ પ્રભાશંકર જાની - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/rg3mkamxbhvizkvj/" left="-10"]

દુઃખદ અવસાન : સ્વ. જગદીશભાઈ પ્રભાશંકર જાની


દુઃખદ અવસાન : સ્વ. જગદીશભાઈ પ્રભાશંકર જાની

ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ મૂળ નાની લાખાવાડ નિવાસી હાલ જસદણ સ્વ જગદીશભાઈ પ્રભાશંકર જાની ઉંમર વર્ષ 61 નું અવસાન થયેલ છે તા. 20/11/2022 રવીવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગત બેસણું પંચ મુખી હનુમાન મંદિર આટકોટ રોડ ફાયર સ્ટેશન્ બાજુમાં જસદણ ખાતે સમય . ૩ થી ૫.૩૦ ગુરુવાર તારીખ ૨૪.૧૧.૨૨ નો રોજ રાખેલ છે.

રીપોર્ટ રસીક વીસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]