શ્રદ્ધાંજલિ કાર્યક્રમ - At This Time

શ્રદ્ધાંજલિ કાર્યક્રમ


આજરોજ તા.13.3.24નાં રોજ dr. નવીનભાઈ શાહ નું મુંબઈ મુકામે ટુંકી બીમારી બાદ અવસાન થયેલ છે.તેમને શ્રધધાંજલિ અર્પણ કરવા માટે માળીયા હાટીના મુકામે તમામ લોકો માટે ગુરુવાર તા.14.3.24 ના રોજ સાંજે 5 વાગ્યે જૈન ઉપાશ્રય .ગીર દરવાજા મુકામે રાખેલ છે
લી.સ્થા.જૈન સંઘ માળીયા હાટીના

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.