સુરત ના હજીરા ગામે સોમેશ્વર મહાદેવ મંદિરે સમુહમા સોળ સોમવાર વ્રત ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/raeuqil0fe70qpdn/" left="-10"]

સુરત ના હજીરા ગામે સોમેશ્વર મહાદેવ મંદિરે સમુહમા સોળ સોમવાર વ્રત ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી


સુરત ના હજીરા ગામે સોમેશ્વર મહાદેવ મંદિરે સમુહમા સોળ સોમવાર વ્રત ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી સુરત ના હજીરા ગામે સોમેશ્વર મહાદેવ મંદિરે સમુહમા સોળ સોમવાર વ્રત ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી,પુજારી બટુકપુરીબાપુ એ શિવજીનુ પુજન અચઁન કરાવેલ વ્રતધારી ભાવિક બહેનો એ ધન્યતા અનુભવી હતી. ધર્મપ્રેમી ભાવિક મહિલાઓએ સામુહિક આરતી કરીને સનાતન ધર્મ પરંપરાને જાળવી રાખવાનું ખૂબ ઉમદા કાર્ય કર્યુ હતું

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]