વડનગર તાલુકા પેન્શન મંડળ ના અંતર્ગત ૩૦ મી જિલ્લા નિવૃત પેન્શન મંડળ નો વાર્ષિક સાધારણ અને અધિવેશન યોજાયું - At This Time

વડનગર તાલુકા પેન્શન મંડળ ના અંતર્ગત ૩૦ મી જિલ્લા નિવૃત પેન્શન મંડળ નો વાર્ષિક સાધારણ અને અધિવેશન યોજાયું


વડનગર તાલુકા પેન્શન મંડળ ના અંતર્ગત ૩૦ મી જિલ્લા નિવૃત પેન્શન મંડળ નો વાર્ષિક સાધારણ અને અધિવેશન યોજાયું

વડનગર ખાતે મહેસાણા જિલ્લાના પેન્શનર મંડળ અધિવેશન યોજાયું
વડનગર માં નિવૃત કર્મચારી મંડળ ના અધિવેશન માં જૂની પેન્શન યોજના સહિતની માંગણીઓ

વડનગર ખાતે હાટકેશ્વર મહાદેવ પટાંગણમાં મહેસાણા જિલ્લાના પેન્શનર મંડળ અધિવેશન યોજાયુ તેમાં એક કહેવત છે "પેન્શન સિર્ફ ચંદ હજાર રુપયે નહીં હોતી બલ્કિ એક ચાદર હોતી હૈ બુઢાપે કી....
જિસસે એક રિટાયર આદમી અપની ઈજ્જત કો ઢંકતા હૈ તાકી ઉસ કે બચ્ચે ઉસે બોઝ ન સમ જે" મહેસાણા જિલ્લાના પેન્શનર મંડળ ની ૩૦મી વાર્ષિક અધિવેશન માં પેન્શનરો તેમનાં પ્રશ્નો માં થી મુક્તિ મળે તેનું માર્ગદર્શન આપવા અને ઉંમરલાયક ૭૦,૮૦,૧૦૦ વર્ષ ના પેન્શનરો સાલ છડી આપી અને જિલ્લા ના પ્રતિનિધિઓ ને સન્માન કરવામાં આવ્યું હતું નિવૃત કર્મચારી ના લગતા ૦૧/૦૬ રોજ નિવૃત કર્મચારી કોર્ટમાં જાય છે તે જીતી ને આવે છે તે ને પેન્શન મળશે જે મિત્રોને કાર્ટ માં જતાં નથી તેમને પેન્શન મળતું નથી તે આ પ્રશ્ન છે . બીજો પ્રશ્ન એ છે નિવૃત કર્મચારી ઈન્કમટેકસ ભરવો પડશે તેમાં પેન્શન એ પગાર નથી કારણકે કર્મચારી ૫૮ વર્ષ સુધી ફરજ બજાવી ને કામ કરેલું છે તે વળતર સ્વરૂપ પેન્શન હોય છે તેના પર ટેક્સ ના હોય તેમાં રાજનેતા તથા ધારાસભ્ય ને ટેક્સ કેમહતો નથી તો પેન્શન નો ટેક્સ ક્યાં થી હોય પેન્શનરો ને લાભ થાય તે માટે મહેસાણા જિલ્લા નિવૃત કર્મચારી (પેન્શનર) મંડળ તથા વડનગર તાલુકા પેન્શનર મંડળ નિવૃત પેન્શનર મિત્રો ને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો નિરાકરણ માટે રાજ્ય જીલ્લા તથા તાલુકા ના પેન્શનર ના હોદ્દેદારો ખડેપગે રહી ને પ્રોબ્લેમ નું નિવારણ થશે તેવું વડનગર તાલુકા પેન્શનર મંડળ ના પ્રમુખ ત્રિકમલાલ પી મકવાણા તથા મહેસાણા જિલ્લા નિવૃત કર્મચારી મંડળ ના પ્રમુખ પ્રહલાદભાઈ આર પટેલ શું કહે છે તે સાંભળો અને નિવૃત કર્મચારી ઓની માંગણી જૂની પેન્શન યોજના ચાલુ કરો, મોંધવારી ભથ્થુ વધારો ૩.૩૦ જૂન૧૯૮૬પછી નિવૃત થયેલા કર્મચારીઓ ઈન્ક્રીમેન્ટ આપો. ડીએ માં વધારો કરવો ૬૫,૭૦અને૬૦વર્ષને પાંચ ટકા પ્રમાણે વધારો રેલવે એસ ટી ૫૦ટકા રાહત આપવી
આ પ્રસંગે સમારંભ અધ્યક્ષ શ્રી લવજીભાઈ હેમાભાઈ વણકર (નિવૃત આચાર્ય ખેરાલુ તાલુકા શાળા), ઉદઘાટક શ્રી સુનીલ દત્ત કે મહેતા (પૂર્વ પ્રમુખ નગરપાલિકા વડનગર) મુખ્ય મહેમાન ભરતભાઈ.એચ.પટેલ(પ્રમુખ, ગુજરાત રાજ્ય પેન્શનર સમાજ અમદાવાદ) શ્રી જે.જે.દરજી મહામંત્રી ગુજરાત રાજ્ય પેન્શનર અમદાવાદ, શ્રી વિનોદ ચંદ્ર બુધાલાલ પટેલ નિવૃત ડીવાયએસપી, પોપટલાલ વિઠ્ઠલદાસ પટેલ નિવૃત સીનીયર સુપરવાઈઝર,બી એસ એન એલ,અતિથિ વિશેષ શ્રી સુરેશભાઇ નરોત્તમદાસ મોદી નિવૃત ડેપ્યુટી રજીસ્ટર એડવોકેટ, મહેસાણા જિલ્લા નિવૃત કર્મચારી મંડળ, બાબુભાઈ આઈ પટેલ અધ્યક્ષ, પ્રહલાદભાઈ આર પટેલ પ્રમુખ, અમૃતભાઈ વી પટેલ અને આ સમગ્ર‌ સ્ટેજ સંચાલક દિનેશભાઈ પટેલ વગેરે નિવૃત કર્મચારી મંડળ સભ્યો તથા મહેમાનો શ્રી મહાનુભાવો હાજર રહી ને અધિવેશન સફળ બનાવ્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.