એસ. ટી. ડ્રાઇવરને ખેંચ આવતા મુસાફરોના જીવ તાળવે ચોંટયા. - At This Time

એસ. ટી. ડ્રાઇવરને ખેંચ આવતા મુસાફરોના જીવ તાળવે ચોંટયા.


વડોદરામાં જાંબુવા બ્રિજ પાસે ચાલુ બસે ડ્રાઇવરને ખેંચ આવતા મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા. જોકે, ટ્રાફિક જામના કારણે બસ ઉભી હોવાથી કોઇને ઇજા થઇ નહતી. માત્ર ડ્રાઇવરને સામાન્ય ઇજા પહોંચી હતી. બનાવની વિગત એવી છે કે, શહેર નજીકના જાંબુવા બ્રિજ પાસે આજે સવારે ટ્રાફિક જામ હતો. ટ્રાફિકમાં ફસાયેલી મોડાસાથી વ્યારા જતી એસ. ટી. બસ ઉભી હતી.


9664500152
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.