બાપુનગરમાં જોગણી માતા નો હવન યજ્ઞ રાખવામાં આવ્યો... - At This Time

બાપુનગરમાં જોગણી માતા નો હવન યજ્ઞ રાખવામાં આવ્યો…


સંસ્કૃતિ સંવિધાન સેવા ગ્રુપ દવ્રારા આજે બાપુનગરમાં શાળા નંબર ૯ ૧૦ માં માતા જોગણીના અત્યંત પ્રાચીન મંદિર માં ૨૧ કુંડ નો મહા યંગ રાખવામાં આવ્યો..
બાપુનગર માં આવેલ જોગણી માતાના મંદિરમાં નવચંડી યજ્ઞ રાખવામાં આવ્યો હતો આ મંદિર માં પૂજા હવન સવારે ૯ કલાકે રાખવામાં આવ્યો હતો યજ્ઞ માં બેસવા અહિયાં વસતા લોકોએ સજોડે ભાગ લીધો હતો અને યથા શક્તિ પોતાનું દાન આપ્યું હતું
મંદિર તરફથી સાંજે ભંડારો અને રાત્રે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે
દિનેશ સોલંકી અમદાવાદ
9723335736


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.