વિસાવદર ખાતેઆઈ સોનલ બીજનીશોભાયાત્રા સાથે ભવ્યઉજવણી કરવામાં આવી - At This Time

વિસાવદર ખાતેઆઈ સોનલ બીજનીશોભાયાત્રા સાથે ભવ્યઉજવણી કરવામાં આવી


વિસાવદર ખાતેઆઈ સોનલ બીજનીશોભાયાત્રા સાથે ભવ્યઉજવણી કરવામાં આવી
.

વિસાવદર ખાતે ચારણકુળ મા આઈતરીખે પૂજાતા આઈ સોનલમા ની બીજ ની ભવ્ય ઉજવણી કરવામાં આવીહતી ત્યારે આઈ સોનલ માનો જન્મ ઇસ્વીશન 1924ના સવન્ત 1980ના પોસસુદ ની પવિત્ર બીજ નાદિવસે મઢડાગામે મોડવંશ મ હમીરજી ચારણ ને ત્યાંમાતાજી સોનલ આઈ અવતર્યા હતા ત્યાર બાદ માતાજી એ સમાજ મા અંશ્રદ્ધા નાબૂદ કરાવી અને કન્યા કેળવણી ઉપર પણ ભારમુકેલ હતો ત્યારે આજે આઈ સોનલમાની બીજ ની ઉજવણી વિસાવદર મા ભવ્યધામ ધૂમથી ઉજવવા મા આવીહતી હનુમાન પરાખાતે માતાજી ની મઢુંલી બનાવી ને પૂજન કરવામાં આવેલ હતુ ત્યાર બાદ હનુમાન પરા ખાતેથી આઈ સોનલ માની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવીહત્તી જે શોભાયાત્રા વિસાવદર ની જુનિબજાર એસટી બસ્ટેન્ડ ચોક સરદાર ચોક મેંઈન બજાર મા શોભાયાત્રા ફરી હતીશોભાયાત્રા મા માતાજી ના અનુયાઈ તેમજ ભક્ત ગણ મોટીસઁખ્યા મા જોડાયા હતાત્યારે વિસાવદર વિશ્વહિન્દૂ પરિસદના પ્રમુખ હરેશસાવલિયા તેમજ બજરંગદળના કુણાલવીકમાં તેમજ પરિસદ તેમજ બજરંગ દળના સ્ભ્યો સોનલમાતાજી ની શોભાયાત્રા મા જોડાયા હતા

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.