શિશુવિહાર સંસ્થા દ્વારા ૬૦ વિધાર્થીઓ માટે ચોથી આપત્તિ નિવારણ. ફર્સ્ટ એડ તાલીમ યોજાઈ; - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/q9y77xki25jcthe2/" left="-10"]

શિશુવિહાર સંસ્થા દ્વારા ૬૦ વિધાર્થીઓ માટે ચોથી આપત્તિ નિવારણ. ફર્સ્ટ એડ તાલીમ યોજાઈ;


ભાવનગરનાં શૈક્ષણિક અને સામાજિક વિકાસમાં અનન્ય યોગદાન આપનાર શ્રી કાંતિસેનભાઈ શ્રોફ શતાબ્દી મહોત્સવ પ્રસંગે શહેરની એમ. કે.જમોડ શાળાના વિદ્યાર્થીઓ માટે ભાવનગરનાં શૈક્ષણિક અને સામાજિક વિકાસમાં અનન્ય યોગદાન આપનાર શ્રી કાંતિસેનભાઈ શ્રોફ શતાબ્દી મહોત્સવ પ્રસંગે શહેરની એમ. કે.જમોડ શાળાના વિદ્યાર્થીઓ માટે શિશુવિહાર સંસ્થા દવારા તા.૧૯ જુલાઈ નાં રોજ ૬૦ વિધાર્થીઓ માટે ચોથી આપત્તિ નિવારણ. ફર્સ્ટ એડ તાલીમ યોજાઈ... શ્રી હરેશભાઈ ભટ્ટ , શ્રી કમલેશભાઈ વેગડ તથા શ્રી કરણભાઈ ઠાકોર દવારા ઇમર્જન્સી મેથડ , સ્ટેચર , પાટા , ફસ્ટેઇડ , દોરડા ની વિવિધ ગાંઠ પ્રકારે આપતી નિવારણ અને પ્રાથમિક સારવાર અંગેની સમજ પ્રત્યક્ષ નિદર્શન દવારા આપવામા આવેલ. આ પ્રસંગે તમામ વિધાર્થીઓને શિશુવિહાર તરફથી "બાળ આરોગ્ય સૂત્ર" પુસ્તિકા ભેટ આપવામા આવેલ.. શાળાનાં આચાર્યશ્રી જયસિંહ ઝાલાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમનું સંકલન શ્રી નિકુલભાઇ મહેતા તથા રાજુભાઈ મકવાણા એ કર્યું હતુ....... શ્રી હરેશભાઈ ભટ્ટ , શ્રી કમલેશભાઈ વેગડ તથા શ્રી કરણભાઈ ઠાકોર દવારા ઇમર્જન્સી મેથડ , સ્ટેચર , પાટા , ફસ્ટેઇડ , દોરડા ની વિવિધ ગાંઠ પ્રકારે આપતી નિવારણ અને પ્રાથમિક સારવાર અંગેની સમજ પ્રત્યક્ષ નિદર્શન દવારા આપવામા આવેલ. આ પ્રસંગે તમામ વિધાર્થીઓને શિશુવિહાર તરફથી "બાળ આરોગ્ય સૂત્ર" પુસ્તિકા ભેટ આપવામા આવેલ.. શાળાનાં આચાર્યશ્રી જયસિંહ ઝાલાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમનું સંકલન શ્રી નિકુલભાઇ મહેતા તથા રાજુભાઈ મકવાણા એ કર્યું હતુ....

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]