બાલાસિનોર તાલુકાના સરોડા ખાતેથી વંદે વિકાસ યાત્રાનો શુભારંભ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/pxodvfwwfpanrrif/" left="-10"]

બાલાસિનોર તાલુકાના સરોડા ખાતેથી વંદે વિકાસ યાત્રાનો શુભારંભ


બાલાસિનોર તાલુકાના સરોડા ખાતે વંદે વિકાસ યાત્રાનો દાહોદ જિલ્લા ભાજપ પ્રભારી, અમુલ ડેરીના ડિરેક્ટર અને બાલાસિનોર ના પૂર્વ ધારાસભ્ય શ્રી રાજેશભાઈ (પપ્પુભાઇ) પાઠકે શુભારંભ કરાવ્યો હતો જેમાં તાલુકા પંચાયત પ્રમુખ વર્ષાબેન ચૌહાણ, મહીસાગર જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ બીપીનભાઈ પરમાર, મહીસાગર જીલ્લા કિસાન પ્રમુખ દિનેશભાઈ પટેલ અને બાલાસિનોર તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ ચૌહાણ અને સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહી સરકારની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓને આપવામાં આવ્યો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]