*શ્રી પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ ને રૂ.51000 નુ દાન* - At This Time

*શ્રી પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ ને રૂ.51000 નુ દાન*


*શ્રી પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ ને રૂ.51000 નુ દાન*

આજરોજ પાળીયાદ મહાજન પાંજરાપોળ ને ગચ્છાધિપતિ પ. પૂ. શૈલેષમુનિ મહારાજ સાહેબ ની 56મી દીક્ષા દિવસ નિમીત્તે..... Rs.51000.જયોત્સનાબેન.મહેનદ્ર કુમાર.સંઘવી લીંબડી વાળા હાલ મુંબઈ તરફથી અબોલ પશુઓનાં ઘાસચારા માટે અર્પણ કરેલ,તેમજ સ્ટાફ ને Rs.100 તથા આઇસક્રીમ ની ભક્તિ નો લાભ લીધેલ હતો. તેમની સાથે પાંજરાપોળ સંસ્થા ખાતે પધારેલા મહેમાન શ્રી પોપટલાલ નારણદાસ ગોપાણી પરિવાર તરફથી Rs.1000/ઘાસચારા માટે. Rs.1000/અરુણાબેન. જ્યોતિન્દ્રકુમાર.શાહ.સુરેન્દ્રનગર. Rs.1000/કિરણબેન.રમેશભાઈ.શાહ સુરેન્દ્રનગર . તરફથી અબોલ પશુઓનાં ઘાસચારા માટે મળેલ છે. ખુબ ખુબ અનુમોદના સહ હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ
શ્રી પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ પરિવાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.