જયભીમ નમ્હો બુધ્ધાય - At This Time

જયભીમ નમ્હો બુધ્ધાય


મોરબી ઝૂલતા પુલમાં તારીખ 30/10/2022ના રોજ જે દુર્ઘટના સર્જાઈ અને જવાબદાર ઓરેવા ગ્રૂપના (એમ.ડી)જયસુખભાઈ પટેલ તેમજ ગેરકાયદેસર ટેન્ડર આપનાર જે તે સમયના કલેકટરને તેમજ જે કોઈ આ ઘટના માટે જવાબદાર છે તેને આરોપી બનાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ માટે આજરોજ સ્વયમ સૈનિક દળના માધ્યમથી SSD બોટાદના સૈનિકો દ્વારા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં ઉગ્ર રજુઆત કરી જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે એવા લોકોને ન્યાય મળે આર્થિક સહાય અને આ ઘટનામાં મોતનો ભોગ બનેલા બાળકોના ભરણપોષણ અને શિક્ષણનો ખર્ચાની સરકાર વ્યવસ્થા કરવામાં આવે પ્રકારની રજુઆત કરવામાં આવી હતી અને તત્કાલિત ધોરણે યોગ્ય પગલા લેવામાં આવે એવી માંગ કરવામાં આવી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.