ડો.તુષાર શાહ શ્રુ શ્રુ શાહ હોસ્પિટલ દ્વારા છ ગીઝર નું અનુદાન પ્રસંગે સત્યનારાયણ કથા યોજાય - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nhg1cmcw922psckb/" left="-10"]

ડો.તુષાર શાહ શ્રુ શ્રુ શાહ હોસ્પિટલ દ્વારા છ ગીઝર નું અનુદાન પ્રસંગે સત્યનારાયણ કથા યોજાય


ડો.તુષાર શાહ શ્રુ શ્રુ શાહ હોસ્પિટલ દ્વારા છ ગીઝર નું અનુદાન પ્રસંગે સત્યનારાયણ કથા યોજાય

અમદાવાદ લાયન્સ ક્લબ ઓફ ફોર્ટ, તથા ગાયત્રી પરિવાર નારણપુરા,વાત્સલ્ય સિનીયર સિટીઝન હોમના સંયુકત ઉપક્રમે સૌની ઉપસ્થિતમાં તા.૦૮/૦૪/૨૪ સોમવારે,સાંજે ત્રણ વાગે વાત્સલ્ય સિનિયર સિટીઝન હોમ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વાડજ સર્કલ ખાતે
ડો. તુષાર શાહ શ્રુ શ્રુ શાહ હોસ્પિટલ દ્વારા છ ગીઝર નું અનુદાન પ્રસંગે સત્યનારાયણ ભગવાનની કથાનું શ્રવણ પ્રવીણભાઈ પટેલ સંગીત વૃંદ સાથે કરાવ્યું હતું, ડો. તુષાર શાહ શ્રુ શ્રુ શાહ હોસ્પિટલ દ્વારા છ ગીઝર નું અનુદાન આપવામાં આવ્યું. ત્યારબાદ વૃદ્ધાશ્રમમાં નિવાસ કરતા ૬૦ વૃદ્ધ વડીલોને પ્રસાદ સાથેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ લાયન ગિરીશ પટેલ પબ્લિક રિલેશન ઓફિસર લાયન્સ ક્લબ દ્વારા કોર્ડીનેટ કરવામાં આવ્યું

રિપોર્ટ નટવરલાલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]