દામનગર શ્રી વેજનાથ મહાદેવ સોમવતી અમાસે દર્શનીય શૂગાર - At This Time

દામનગર શ્રી વેજનાથ મહાદેવ સોમવતી અમાસે દર્શનીય શૂગાર


દામનગર શહેર માં બિરાજતા શ્રી વેજનાથ મહાદેવ મંદિર શિવાલય ને સોમવતી અમાસ નો ભવ્ય શૂગાર કરાયો વર્ષ માં ક્યારેક જ સંયોગ થી સોમવતી અમાસ આવતી હોય છે  પિતૃ કાર્ય નું અનેરું મહત્વ ધરાવે છે ત્યારે શ્રી વેજનાથ મહાદેવ મંદિર ને ભવ્ય શૂગાર દર્શન નો લ્હાવો મેળવતા દર્શનર્થી ભાવિકો 

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.