સાળંગપુર ધામ માં મોરબીમાં બનેલી ઘટના ને જોઈને કષ્ટભંજન દાદા ને પ્રાર્થના કરવામાં આવી - At This Time

સાળંગપુર ધામ માં મોરબીમાં બનેલી ઘટના ને જોઈને કષ્ટભંજન દાદા ને પ્રાર્થના કરવામાં આવી


સાળંગપુર ધામ માં મોરબીમાં બનેલી ઘટના ને જોઈને કષ્ટભંજન દાદા ને પ્રાર્થના કરવામાં આવી

મોરબી શહેરમાં પુલ તૂટવાની બનેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સદ્ગત જીવાત્માઓને શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર ધામ તરફ્થી અત્યંત શોક સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. તેમજ ઘાયલ વ્યક્તિને જલ્દી સ્વસ્થ થાય એવી દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. હરિપ્રકાશદાસજી સ્વામી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી સાળંગપુર ધામ અને આર્યન ભગત દ્વારા શ્રદ્ધાંજલિ આપવા આવી અને ઘાયલ થયેલા લોકો જલ્દી થી સ્વસ્થ થઈ જાય તેમ દાદા નાં ચરણો મા પ્રાર્થના કરવામા આવી.

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.