આજે ચેટીચાંદ નિમિત્તે સિંધી સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો ખૂબ જ ધૂમધામ થી ઉજવવામાં આવેલ. - At This Time

આજે ચેટીચાંદ નિમિત્તે સિંધી સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો ખૂબ જ ધૂમધામ થી ઉજવવામાં આવેલ.


સિંધી સમાજ ના પ્રમુખ શ્રી ગોરધનમલ ચાવડા ના માગૅદશૅન નીચે સિંધી સમાજ યુવા ગૃપૅ દ્નારા તા:૧૦/૪/૨૪ ના બુધવારના રોજ સિંધી સમાજ ના ઈષ્ટદેવ શ્રી ઝુલેલાલ ભગવાન ના જન્મ જયંતિ ( ચેટીચાદ) નિમિતે વિવિધ કાયૅક્રમો ખૂબ જ ધામધુમ થી ઉજવવા આવેલ જેમા સવારે ૬ કલાકે શ્રી ઝુલેલાલ ભગવાન ને દૂધ અભિષેક કરવામાં આવેલ ત્યાર બાદ બ્લડ ડોનેશન નુ આયોજન કરવામાં આવેલ તેમા ૪૫ બોટલ બ્લડ જમા થયેલ તેમજ વડલે ભાવિકો માટે ચણા શરબત વિતરણ કરવામાં આવેલ તેમજ ભગવાન ના ધર માટે ટીફીન ની વ્યવસ્થા કરવામાં આવેલ સાજે ઝુલેલાલ ભગવાન જી ની શોભાયાત્રા " આયો લાલ ઝુલેલાલ "ના નારા સાથે ભેરાણા સાહેબ જી ને ભાવનગર બંદરે દરિયાઈ પરવાન કરી સિંધી સમાજ પોતાને ધન્યતા અનુભવેલ ચેટીચાદ નિમીતે આખો દિવસ લંગર ની વ્યવસ્થા કરવામાં આવેલ ઉપરોક્ત આયોજન મા સમગ્ર સિંધી સમાજ ના લોકો એ તન મન ધન થી સહકાર આપેલ. રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.