જસદણમાં પરષોતમભાઇ રૂપાલાજીના ચુંટણી પ્રચાર અર્થે વિશ્વકર્મા સમાજ સંમેલન યોજાયું - At This Time

જસદણમાં પરષોતમભાઇ રૂપાલાજીના ચુંટણી પ્રચાર અર્થે વિશ્વકર્મા સમાજ સંમેલન યોજાયું


જસદણ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ લોકસભા ચુંટણી અંતર્ગત રાજકોટ સીટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરષોતમભાઇ રૂપાલાજીના ચુંટણી પ્રચાર અર્થે આયોજીત “વિશ્વકર્મા સમાજ સંમેલન” મા ઉપસ્થિત રહી સમાજના આગેવાનો સહિત મહાનુભાવો સાથે આગામી ચૂંટણીના અનુસંધાને ચર્ચા કરી, મોદીજીને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા પોતાનો બહુમૂલ્ય ફાળો પ્રદાન કરવા સૌને આહ્વાન કર્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.