દિવાસાના પાવન પર્વ નિમિત્તે અમદાવાદના અસારવા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન વાઘેલા એ દેવીપુજક સમાજના પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપી... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/n1jeqbitnhressro/" left="-10"]

દિવાસાના પાવન પર્વ નિમિત્તે અમદાવાદના અસારવા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન વાઘેલા એ દેવીપુજક સમાજના પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપી…


આજે અમાસ દિવસા ના દિવશે અસારવા વિસ્તારના દેવીપુજક સમાજના પૂર્વજોને શ્રદ્ધાંજલિ કાર્યકમ માં અશોક મિલ ચામુંડા સ્મશાન ગૃહ માં ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા હાજર રહ્યા હતા તેમને દેવીપુજક સમાજના પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપી હતી
આયોજિત કાર્યક્રમમાં બીપીનભાઈ પટેલ સાવન ભાઈ માલી અને શ્રીમતી દર્શનાબેન વાઘેલાજી સાથે અસારવા ભાજપ પરિવાર અને દેવીપુજક સમાજના લોકો હાજર રહ્યા હતા.. દિનેશ સોલંકી અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]