જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-બોટાદ દ્વારા આબોહવા પરિવર્તન માટે પંચામૃત અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઈ - At This Time

જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-બોટાદ દ્વારા આબોહવા પરિવર્તન માટે પંચામૃત અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઈ


ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ & ટેકનોલોજી,ગાંધીનગરના સહયોગથી શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા સમિતિ(ગુરુકુળ)સંચાલિત જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર બોટાદ તથા ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી,ગાંધીનગરના સહયોગથી તારીખ:૨૨,સપ્ટેમ્બર,૨૦૨૨ ના રોજ શ્રી એમ.કે.ગાંધીવિદ્યાલય,તાજપર ખાતે આબોહવા પરિવર્તન માટે પંચામૃત વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ માં શાળાના ૧૩૫ જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો જેમાં વિજેતાબનનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને પુરસ્કારિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમ માં જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર,બોટાદ ના કો.ઓર્ડીનેટર નિકુંજભાઈ પંડિત,પ્રોગ્રામ ઇન્ચાર્જ કાળુભાઈ ભોંહરિયા,શાળાના આચાર્ય શ્રી કાનાણી સાહેબ તથા શાળાના શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.