પરમ પૂજ્યશ્રી મહંત સ્વામી મહારાજના પ્રાગટય દિવસ નિમિત્તે તેમના શ્રીચરણોમાં ભાવપૂર્વક વંદન - At This Time

પરમ પૂજ્યશ્રી મહંત સ્વામી મહારાજના પ્રાગટય દિવસ નિમિત્તે તેમના શ્રીચરણોમાં ભાવપૂર્વક વંદન


⊍ જય સ્વામિનારાયણ ⊍

પરમ પૂજ્યશ્રી મહંત સ્વામી મહારાજના પ્રાગટય દિવસ નિમિત્તે તેમના શ્રીચરણોમાં ભાવપૂર્વક વંદન...

એક નમ્રતા, અહંશૂન્ય, સરળ અને સાધુતાસભર આધ્યાત્મિક વ્યક્તિત્વ લાખો શ્રદ્ધાળુઓમાં આધ્યાત્મ ભક્તિ અને સંસ્કારના મુલ્યોનું સિંચન કરનારા પ્રાતઃ સ્મરણીય બોચાસણવાસી BAPS સંપ્રદાયના આધ્યાત્મિક વડા એવા પરમ પૂજ્યશ્રી મહંત સ્વામી મહારાજના પ્રાગટય દિવસ નિમિત્તે તેમના શ્રીચરણોમાં ભાવપૂર્વક વંદન કરું છું...

તેઓ તંદુરસ્ત અને દીર્ઘાયુ જીવન વ્યતિત કરે તેમજ તેઓના આશીર્વાદ સર્વ હરિભક્તો પર સદાય બની રહે તેવી ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરું છું...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.