બાવળામાં કળશ યાત્રા યોજાઇ - At This Time

બાવળામાં કળશ યાત્રા યોજાઇ


ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ તથા જિલ્લા નિર્દેશિત મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત બાવળા શહેરના વોર્ડ નંબર 3 મા ભારતના શહીદોના સ્મારક અર્થે પ્રત્યેક ઘર ઘર માટી અને ચોખા નું સમર્પણ લેવામાં આવ્યું આ પ્રસંગે બાવળા શહેર ભાજપ પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ, , અમદાવાદ જિલ્લા ભાજપ મીડિયા સેલના દીપકભાઈ ભટ્ટ,, મહોબતસંગ,, યુવા મોરચાના અધ્યક્ષ ઉમંગભાઇ પટેલ,, પ્રભારી પંકજભાઈ ઠાકોર,, રાજુભાઈ પ્રજાપતિ , પૂર્વ પ્રમુખ પી ડી પટેલ,,કેતનભાઇ પટેલ, વિજયભાઈ પટેલ,, સોશિયલ મીડિયાના શિવમ દવે, કલ્પેશભાઈ ગજ્જર રાજુભાઈભરવાડ, કિસાન મોરચાના મોન્ટુભાઈ પટેલ,આશિષ પટેલ,દિલીપસિંહ,,રોહિતભાઈ મનીષભાઈ પટેલ, સુનિલભાઈ, તથા ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકરો,, હોદ્દેદારો ,, વોર્ડના નગરજનો એ ઉત્સાવહ પૂર્વક ઉપસ્થિત રહી સમર્થન કર્યું હતું,


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.