સાયલા સુદામડા રોડ પર શ્રી રામ કોમ્પ્લેક્સ તથા ગણેશ રેસીડેન્સી નું ખાત મુર્હુત કરવામાં આવ્યું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ku1elvvycktlxljk/" left="-10"]

સાયલા સુદામડા રોડ પર શ્રી રામ કોમ્પ્લેક્સ તથા ગણેશ રેસીડેન્સી નું ખાત મુર્હુત કરવામાં આવ્યું.


સાયલામાં જ્યાં કેવોરી ઉદ્યોગ નો બહુજ વિકાસ થયો છે. જ્યાં અનેક લોકોની રોજગારી મળી રહે છે.
સાયલા સુદામડા રોડ પર અત્યાધુનિક શ્રી રામ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે જેનાથી લોકોને ધંધારોજગારી મળી રહેશે. તથા વિસ્તાર ના લોકો માટે ગણેશ રેસીડેન્સી નું પણ ખાતે મુર્હુત કરવામાં આવ્યું.
ગણેશ રેસીડેન્સી ના શિવરાજભાઈ ખવડ, કરણભાઈ પંજાબી તથા શ્રી રામ કોમ્પ્લેક્સ ના વિજયભાઈ શેખ તથા જતીનભાઈ સરવૈયા દ્વારા ખાતમુર્હુત માં મુખ્ય મહેમાન તરીકે રામદેવપીર કોઠારીયા ના મહંત તથા આ વિસ્તાર ના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, સાયલા ના અગ્રણી રૈયાભાઈ રાઠોડ, મુળજીભાઈ પરાલીયા, જીલ્લા શિક્ષણ વિભાગ ચેરમેન નાથાભાઈ સંઘાણી, જીલ્લા ભાજપ સંયોજક ભાવેશભાઈ મકવાણા, જીલ્લા ભાજપ સદસ્ય તનકસિંહ રાણા, સાયલા ભાજપ પ્રમુખ સુરીગભાઈ ધાધલ, સાયલા તાલુકા મહામંત્રી મુકેશભાઈ કાલીયા, મંગળુભાઈ ખવડ, તથા મોટી સંખ્યામાં સર્વ જ્ઞાતિ ના આગેવાનો સબંધી લોકો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]