વિરપુર નજીક એસટી બસ ખોટકાતા અનેક મુસાફરો રઝળ્યા... વિરપુર નજીક એસટી બસ ખોટકાતા અનેક મુસાફરો રઝળ્યા... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kgdbyz62iciavhph/" left="-10"]

વિરપુર નજીક એસટી બસ ખોટકાતા અનેક મુસાફરો રઝળ્યા… વિરપુર નજીક એસટી બસ ખોટકાતા અનેક મુસાફરો રઝળ્યા…


વિરપુર બાયડ વચ્ચે શૈક્ષણિક, ધંધાકીય સહિત બધા ક્ષેત્રે ભારે જોડાણ હોવાથી હજારો લોકો દરરોજ કામ અર્થે અપડાઉન કરતા હોય છે જેમાં આવી જ એક ભારે ખામીયુક્ત Gj-18-Z 4691 નંબરની ગાંધીનગર પાટવેલ બોર્ડર એસટી બસ ગાંધીનગર ડેપોએથી વિદ્યાર્થીઓ અને નોકરિયાતો સહિતના લોકોને લઈને પાટવેલ બોર્ડર તરફ આવા રવાના થઈ હતી જો કે, આ ખામીયુક્ત એસટી બસ વિરપુરના ધોરાવાડા રોડ વચ્ચે મુસાફરોને રઝડાવ્યા હતા બસમાં સવારી કરતા વિદ્યાર્થીઓ અને નોકરિયાતોએ એવો બળાપો ઠાલવ્યો હતો કે, આ એસટી બસ ભારે ખામીયુક્ત હોય ઘણીવાર યાંત્રિક ખામીને લીધે અધવચ્ચે દગો દેતી હોવા છતાં આવી બસને દોડાવ્યા રાખવાની તંત્રની મોટી લાપરવાહી મુસાફરોને ભારે પડી છે...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]