ચાલો સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે દિપાવલી કાર્તિકી મેળાનું શુભારંભ કર્યો. - At This Time

ચાલો સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે દિપાવલી કાર્તિકી મેળાનું શુભારંભ કર્યો.


ચાલો સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે દિપાવલી કાર્તિકી મેળાનું શુભારંભ કર્યો.

બોટાદ જિલ્લા ના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી હનુમાનજી મંદિર ખાતે દિપાવલી કાર્તિકી મેળો તારીખ 21-10-2022 થી 8-11-2022 સુધી ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે હનુમાનજી મંદિર ખાતે દિપાવલી નિમિત્તે 2022 નું મેળા નું આયોજન જ્યાં આપ માણી શકશો અત્યાધુનિક રાઇડો જેવી કે ટોરા ટોરા ઝુલો બ્રેકડાન્સ મેરેગોન નાવડી ક્રોસ-વ્હીલ મોતનો કુવો કટરપીસ થતાં ડ્રેગન ટ્રેઈનની મજા ઉપરાંત બાળકો માટે અવનવી રાઇડો સાથે વિશાળ ખીલોના બજાર બહેનો માટે ખાસ બોમ્બે મીના બજાર તથા ખાણી પીણી ના અઢળક સ્ટોલ આ સમગ્ર આયોજન સાળંગપુર હનુમાનજી મંદિરના મેન ગેટની સામે બસ સ્ટેન્ડ ની બાજુમાં સાળંગપુર ખાતે કરવામાં આવ્યું છે જેનું આજે શુભારંભ સ્વામી શ્રીના હાથે કરાયું હતું જેમાં આયોજકો તથા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..

રિપોર્ટ:અસરફ જાંગડ
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.