પ્રાંતિજમાં ૨૦૦ વર્ષથી ઉજવાતી ચૈત્રિ નવરાત્રિ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jd9y3ucx3u34pabx/" left="-10"]

પ્રાંતિજમાં ૨૦૦ વર્ષથી ઉજવાતી ચૈત્રિ નવરાત્રિ


પ્રાંતિજના તપોધન ફડી પાસે આવેલા દેવીપુજક વાસ ખાતે ૬૪ જોગણી માતાના મંદિરે ૨૦૦ વર્ષથી ચૈત્રી નવરાત્રિ મહોત્સવ ઉજવાય છે અને માઈભક્તો પોતાની માનતા રાખતા હોય છે અને પાંચમાં |નોરતે લોકોએ ગરબાની રમઝટ બોલાવી હતી અને મન મુકીને લોકો ગરબે ઘૂમ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]