હિંમતનગર તાલુકા ના વિસ્તારમાં આવેલા પાણપુર પાટિયા વિસ્તારમાં વરસાદી પાણી નીકળવાનો નિકાલ ના હોવાથી રહીશો પરેશાન - At This Time

હિંમતનગર તાલુકા ના વિસ્તારમાં આવેલા પાણપુર પાટિયા વિસ્તારમાં વરસાદી પાણી નીકળવાનો નિકાલ ના હોવાથી રહીશો પરેશાન


હિંમતનગર તાલુકા ના વિસ્તારમાં આવેલા પાણપુર પાટિયા વિસ્તારમાં વરસાદી પાણી નીકળવાનો નિકાલ ના હોવાથી રહીશો પરેશાન

પાણપુર પાટિયા વિસ્તારમાં પોલીસ ચોકીની પાછળના ભાગવો આવેલા કોમ્પલેક્ષ પાણી ભરાયા
દુકાનદારોની દુકાનો બંધ કરવાની નોબત આવી અને કોમ્પ્લેક્સના ધંધાદારીઓ દ્વારા પંચાયતને જાણ કરતા પંચાયતના સરપંચ શ્રી અન્ય આગેવાનો આવીને પાણીનો કોઈ નિકાલ કઈ રીતે કરવો એ જ ચર્ચા નો પ્રશ્ન છે

હાલ તો પાણીના કારણે આગળની ભાગની દુકાનો બંધ છે અને જે દુકાનો ચાલુ રાખવામાં આવી છે તે પણ ધંધા રોજગાર વગર બેસી રહ્યા છે
પાણી ભરાવાના કારણે મચ્છરો જીવજંતુ અહીંયા ઘર કરીને બેઠેલા છે તેના કારણે રોગચાળો ફાટી નીકળે તેઓ ભય પણ છતાવી રહ્યો છે હાલ તો સ્થાનિક દ્વારા મૌખિક રજૂઆત કરવામાં આવી છે સ્થાનિક જણાવી રહ્યા છે આનો કોઈ નિરાકરણ આવે નહીં તો અમારે ઊંચા કક્ષાએ રજૂઆત કરવી પડશે તેવું જણાવાઈ રહ્યા છે
હાલ તો પાણપુર પાટિયા વિસ્તારમાં ચર્ચાનો વિશે ચાલી રહ્યો છે હવે જોઈએ કંઈ નિરાકરણ આવે છે કે કેમ

અહેવાલ ચીફ બ્યુરો સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.