ઠાકરઘણી 8182 ઓલ ગુજરાત ગ્રૂપ દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે યુવાસેના ટીમ તરફથી 25 થી વધુ ગાડી અબોલ પશુઓને ઘાસ વિતરણ કરાયું. - At This Time

ઠાકરઘણી 8182 ઓલ ગુજરાત ગ્રૂપ દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે યુવાસેના ટીમ તરફથી 25 થી વધુ ગાડી અબોલ પશુઓને ઘાસ વિતરણ કરાયું.


સુરેન્દ્રનગર જિલ્લાના યુવા સેનાના અધ્યક્ષ ડી.વી‌.ગમારા

ગમારા રાજાભાઈ - સુરેન્દ્રનગર, ખરગીયા મેહુલભાઈ - સુરેન્દ્રનગર, ગમારા મનીષભાઈ - રાજકોટ, ધરાંગીયા રણછોડભાઈ - ગાંધીનગર,
ધરાંગીયા પંકજભાઈ - અમદાવાદ, જોગવા છગનભાઇ - ખેડા, પરાડીયા એલ.કે. - ખેડા, પરાડીયા ગોપાલભાઈ - અમદાવાદ, પરાડીયા વાલજીભાઇ - અમદાવાદ, પરાડીયા સુરેશભાઈ - અમદાવાદ, ધરાંગીયા જગાભાઈ - અમદાવાદ, ગમારા વશરામભાઈ ભાવનગર, ટોળીયા દિનેશભાઈ - અમદાવાદ, ગોલતર ભુપતભાઇ - ખેડા, ગોલતર પ્રદિપભાઇ - ખેડા,
ખીટ વિપુલભાઈ - મોરબી, ખોડા જીલાભાઈ - મોરબી, માગુડા લાલાભાઈ - પાટણ, સુસરા હરીભાઈ - રાજકોટ, ગમારા ધર્મેન્દ્રભાઈ - સુરેન્દ્રનગર, મોમાઈ હોટલ - મહેસાણા, લેલા જેશાભાઈ - બોટાદ, ગમારા કિરણભાઈ - અમદાવાદ સહિત સમગ્ર ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.