જાણો ભાજપમાં ક્યાં હોદેદારને કયું ખાતું સોંપાયું ? - At This Time

જાણો ભાજપમાં ક્યાં હોદેદારને કયું ખાતું સોંપાયું ?


જાણો ભાજપમાં ક્યાં હોદેદારને કયું ખાતું સોંપાયું ?

ગાંધીનગર: પ્રધાનોને ખાતાની ફાળવણી

કુબેર ડિંડોરને બનાવાયા શિક્ષણ પ્રધાન

બળવંતસિંહ રાજપૂતને ઉદ્યોગ વિભાગ સોંપાયો

કુંવરજી બાવળિયાને જળસંપત્તિ અને પાણી-પુરવઠા મંત્રાલય

મુળુ બેરાને પ્રવાસન, વન, પર્યાવરણ મંત્રાલય

ભીખુ પરમાને અન્ન અને નાગરિક-પુરવઠા મંત્રાલય

બળવંતસિંહ રાજપૂતને ઉદ્યોગ મંત્રાલય

પરસોત્તમ સોલંકીને મત્સ્ય અને પશુપાલન મંત્રાલય

મુકેશ પટેલને પાણી-પુરવઠા, વન-પર્યાવરણ (રાજ્યકક્ષાના પ્રધાન)

બે પ્રવક્તા મંત્રીની નિમણૂક

કનુ દેસાઈ અને ઋષિકેશ પટેલની પ્રવક્તા મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
રીપોર્ટ રસીક વીસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.